શું હાર્દિક પંડયા સાથે છૂટાછેડા થયા બાદ નતાશા કરવા જઈ રહી છે બીજો પ્રેમ? સોશિયલ મીડિયામાં એવી સ્ટોરી શેર કરી કે…

આપણે સૌ લોકો જાણીએ છીએ કે 18 જુલાઈ 2024 ના રોજ ભારતીય ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાએ છૂટાછેડા ના સમાચાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં જાહેર કર્યા હતા જેને સાંભળી તમામ ચાહકોએ નારાજગી દર્શાવી હતી તથા તમામ લોકોએ કોમેન્ટ ના માધ્યમથી અલગ અલગ મંતવ્ય અને પ્રતિસાદ આપ્યા હતા. છૂટાછેડાના દિવસ બાદ હાર્દિક પંડ્યા અને નતાશા સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહેતા હોય છે. હાલમાં જ નતાશા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક સ્ટોરી શેર કરી છે જેને જોતા ની સાથે જ તમામ લોકો વિચારમાં પડી ગયા હતા.