માં મોગલની કૃપાથી માનતા પૂરી થતાં આ ભાઈ 5555 રૂપિયા લઈને મોગલ ધામ કબરાઉ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, આ રૂપિયા તારી બહેનને…

Published on: 6:55 pm, Fri, 26 August 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. જ્યારે માં મોગલ પર વિશ્વાસ બંધાઈ જાય છે ત્યારે કોઈ પણ ભક્તોના જીવનમાં સમસ્યાઓ આવતી નથી. તેથી જ ભક્તો પણ માં મોગલના દર્શનથી હસતા મોટી ઘરે પરત ફરતા નજરે પડે છે એટલું જ નહીં પરંતુ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

એવામાં જ આપણે સૌ જાણીએ છીએ કે અત્યાર સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5555 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે અને માં મોગલના દર્શન કર્યા.

આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ યુવકે મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે કહ્યું કે તેનું કામ પૂર્ણ થતાની સાથે જ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો હતો.

તેથી જ કામ પૂર્ણ થયું છે અને માનતા પૂર્ણ કરવા માટે માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છું. આ ઉપરાંત યુવકે કહ્યું કે માં મોગલ પ્રત્યે માયા બંધાય જાય તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે, ત્યારે મણિધર બાપુએ યુવકની આશીર્વાદ આપ્યા અને 5555 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને ભરત આપ્યા સાથે કહ્યું કે માં મોગલ એ તારી 51 ગણી માનતા સ્વીકારી છે.

અને આ પૈસા તું તારી બહેનને આપજે માં મોગલ રાજી થશે માં મોગલ તો ભક્તોના ભાવના ભૂખ્યા છે તેને કોઈ આવા દાન ભેટની જરૂર નથી. કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે.આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે માં મોગલ ભક્તોનો વાળ પણ વાંકો થવા દેતી નથી.

તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ દૂર થાય છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ પણ માં મોગલ પૂર્ણ કરે છે માં મોગલ ના તમે આવતા દરેક ભક્તો માં મોગલના દર્શન માત્રથી હસતા મોઢે ઘરે પરત ફરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી માનતા પૂરી થતાં આ ભાઈ 5555 રૂપિયા લઈને મોગલ ધામ કબરાઉ પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે, આ રૂપિયા તારી બહેનને…"

Leave a comment

Your email address will not be published.


*