લગ્નના 3 દિવસ બાદ દુલ્હન પિયર જતી રહી, દુલ્હનનું પિયર જવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…

Published on: 4:06 pm, Thu, 31 March 22

આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં લગ્ન પછી એક યુવતી ત્રણ દિવસ તેના પતિ સાથે રહી અને પોતાના પિયરે ફરી જતી રહી. ત્યારે મનમાં સવાલ થાય છે કે, એવું તો શું થયું કે માત્ર ત્રણ દિવસ સાસરિયામાં રહીને ફરી પિયર જતી રહી. આ કિસ્સો છત્તરપુર જિલ્લાનો છે.

જ્યાં ગયા વર્ષે નંદુ નામના યુવકના મીના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બંને રૂમમાં લગ્નની રાત માટે ગયા ત્યારે મીના જોયું તો તેનો પતિ નંદુ હેન્ડસમ નથી ત્યારે તે ખૂબ જ નિરાશાની લાગણી અનુભવતી હતી. કારણ કે એક બાજુ નંદુ હેન્ડસમ નથી અને બીજી બાજુ દેખાવે મીના સુંદર અને સ્માર્ટ છે.

અને તે ઇચ્છતી હતી કે તેને હેન્ડસમ પતિ મળે પરંતુ નંદુને જોઈને નિરાશ થઈ ગઈ. ત્યારબાદ તે ત્રણ દિવસ સાસરિયામાં રહીને ફરી પોતાના પિયર ચાલી ગઈ અને તેના સાસરિયામાં જઈને તેમને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે આવવાની જ ના પાડતી હતી.

હાલ આ બનાવને લઇને એક વર્ષ વીતી ગયું. પરંતુ તે પરત ન આવી કારણ કે તે આવવા રાજી જ નથી. આ વાત સાંભળીને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા અને બીજી બાજુ મીના નંદુ સાથે ન કરવાનું વર્તન કરતી હતી.

અને આખરે કંટાળીને નંદુ તેની મદદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તેને સમજાવવામાં આવ્યો અને આશ્વાસન આપતા કહ્યું કે તે તેની પત્નીને સમજાવવાની કોશિશ કરશે. આ કિસ્સા પરથી એવું લાગી રહ્યું છે કે ખરેખર આ જમાનો ક્યાં પહોંચશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 3 દિવસ બાદ દુલ્હન પિયર જતી રહી, દુલ્હનનું પિયર જવાનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*