આપ ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી એ ચાણસ્મા ખાતે તિરંગા યાત્રામાં ભાગ લીધો

Published on: 4:31 pm, Fri, 4 November 22

આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં પરિવર્તન નું બીજું નામ બની ગયું છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે.સમગ્ર ગુજરાતમા આમ આદમી પાર્ટીએ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ યાત્રાઓનું આયોજન કરીને ગુજરાતમાં કોણે કોણે પોતાનું વર્ચસ્વ બનાવી દીધું છે

અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવી હાલમાં ગુજરાતમાં અલગ અલગ વિધાનસભા આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો અને ઈશુદાન ગઢવીએ ગઈકાલે ચાણસ્મા ખાતે આયોજિત તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો ને ઈશુદાન ગઢવી આયોજિત તિરંગા યાત્રામાં આમ આદમી

પાર્ટીના સંગઠન નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત સ્થાનિક લોકોએ પણ મોતી સંખ્યામાં ભાગ લીધો છે અને તિરંગા યાત્રાના માધ્યમથી ઇસુદાન ગઢવી સ્થાનિક લોકો સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને ખુબ જ સારો આવકાર મળી રહ્યો છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તેવું તેઓ કહી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આપ ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી એ ચાણસ્મા ખાતે તિરંગા યાત્રામાં ભાગ લીધો"

Leave a comment

Your email address will not be published.


*