ઘરેથી ચાલીને બહાર જતા યુવકનું રસ્તામાં અચાનક જ હાર્ટ એટેક આવતા કરુણ મોત… પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના યુવાનો અને બાળકોમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે થરાદમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં થરાદના ભાપડી ગામનો યુવક થરાદ આવવા માટે બુધવારના રોજ ઘરેથી ચાલતો નીકળ્યો હતો.

આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. પછી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જાણવા મળ્યું કે યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બ્રાહ્મણ સમાજના અગ્રણી અને થરાદના ભાપડી ગામના શંકરભાઈ તાલુકા પંચાયતમાં પૂર્વ ડેલિગેટ તરીકે ચૂંટાયા હતા. તેમના યુવાન દીકરા ચેહરાભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

ચેહરાભાઈ ચાલીને જતા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી તેમનું મોત થઈ ગયું હતું.ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બ્રાહ્મણ સમાજના અગ્રણી અને થરાદના ભાપડી ગામના શંકરભાઈ તાલુકા પંચાયતમાં પૂર્વ ડેલિગેટ તરીકે ચૂંટાયા હતા.

તેમના યુવાન દીકરા ચેહરાભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ચેહરાભાઈ ચાલીને જતા હતા. આ દરમિયાન રસ્તામાં અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી તેમનું મોત થઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*