એક યુવકે પોતાના લગ્નના 4 દિવસ પહેલાં જ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:59 pm, Tue, 25 January 22

જૂનાગઢ જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે વીજ કંપનીમાં નોકરી કરતા એક યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચાર દિવસ બાદ યુવકના લગ્ન હતા. મૃત્યુ પામેલા યુવકના પિતા એસ.ટી.બસ ચલાવતા હતા.

તેમના એકના એક દીકરાનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા મથકે રામ વાડી વિસ્તારમાં રહેતા અને વીજ કંપનીમાં ફરજ બજાવતા 24 વર્ષીય કલ્પેશભાઈ દેવાયતભાઈ પીઠીયાએ ગઈકાલે પોતાની રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ પરિવારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવ અંગે હરેશભાઈ લખમણભાઇ પીઠીયાએ પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો કલ્પેશ પાંચ મહિના પહેલાં PJVSL માં નોકરીએ લાગ્યું હતું તેવું જાણવા મળ્યું છે.

યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ ઘટના બનતા જ કર્મચારીઓ અને મઢડા ગામમાં સુખ નું વાતાવરણ છવાઇ ગયું હતું.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલા કલ્પેશ ના પિતા એસ.ટી.બસ વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હતા અને કલ્પેશ પરિવારનો એકનો એક પુત્ર હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો કલ્પેશ પાંચ મહિના પહેલાં PJVSL માં નોકરીએ લાગ્યું હતું તેવું જાણવા મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક યુવકે પોતાના લગ્નના 4 દિવસ પહેલાં જ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*