પ્રધાનમંત્રી જન ધન ખાતા ધારકો માટે ખુશીની લહેર, મોદી સરકાર કરશે આટલા લાખની મદદ.

Published on: 5:36 pm, Thu, 10 June 21

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ જે લોકોને બેંકમાં ખાતું છે તે લોકોને મળશે આ ખૂબ જ ફાયદો. ગરીબી રેખા નીચે આવતા લોકો માટે પ્રધાનમંત્રી જન-ધન એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જે વ્યક્તિને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવ્યું છે.

તેને સરકાર તરફથી 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત જેને પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતાધારક ને આકસ્મિત વીમા પણ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ના ખાતાધારક ને 1 લાખ રૂપિયાનું આકસ્મિત વીમો અને 30 હજાર રૂપિયા જનરલ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે. પ્રધાનમંત્રી જનધન એકાઉન્ટ ખોલવામાં આવશે.

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે જરૂર પડશે. સૌપ્રથમ ખાતાધારક નો આધારકાડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહીતના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. સૌ પ્રથમ પ્રધાનમંત્રી જન ધન ખાતાધારકોને મળશ આ લાભ. એકાઉન્ટ ઝીરો બેલેન્સ ખુલશે.

આ ઉપરાંત ખાતાધારક ને સેવિંગ એકાઉન્ટ જેટલું વ્યાજ મળશે. મોબાઇલ બેન્કિંગ સુવિધા પણ ફ્રી રહેશે. દરેક ખાતાધારક અને બે લાખ સુધીનો આકસ્મિત વીમો કવર મળશે. 10000 રૂપિયા સુધીના ઓર્ડર મળશે. રોકડા ઉપાડવા માટે અને શોપિંગ માટે કાર્ડ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી જન ધન ખાતા ધારકો માટે ખુશીની લહેર, મોદી સરકાર કરશે આટલા લાખની મદદ."

Leave a comment

Your email address will not be published.


*