આ ની:સંતાન દંપતીને ખોળે 11 વર્ષ બાદ માં મોગલની કૃપાથી દીકરાનો જન્મ થયો, દીકરાને લઈને પહોંચ્યા મોગલધામ અને…

માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલ પર સાચા મનથી શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માતાજી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં માં મોગલે પોતાના ચરણમાં આવેલા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી છે.