આ દંપતિના ઘરે છ વર્ષે બાળકનો જન્મ થતાં માં મોગલને ચડાવ્યા ચાંદીના પાયલ અને 51000 રૂપિયા

કહેવાય છે કે, જો માં મોગલમાં આસ્થા હોય તો માતાજી મોગલ પોતાના ભક્તોની આસ્થાને ક્યારેય તૂટવા દેતા નથી અને જ્યારે માતાજી મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે આજે આપણે આવા જ એક કિસ્સાની વાત કરવા જઈ રહ્યા છીએ.