આ બહેનના ખોળે માં મોગલની કૃપાથી 14 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો, દંપતીએ કબરાઉ પહોંચી મણિધર બાપુના…

ગુજરાતમાં મોગલ નામની તીર્થસ્થાન આવેલા છે જ્યાં માં મોગલ હાજરાહજૂર બેઠી છે અને તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જેમાંનું એક તીર્થ સ્થાન કબરાઉ ખાતે આવેલું છે જ્યાં માં મોગલ નું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થા લઈ મા મોગલ ના શરણે આવે છે. મા મોગલ પણ કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતી નથી આવા જ એક માં મોગલ ના પરચા વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ.