22 વર્ષની યુવતીએ ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું…મરતા પહેલા બહેને પોતાના ભાઈને એવી વાત કહી દીધી કે…

આજકાલ સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 13 ઓગસ્ટના રોજ સાંજના સમયે એક 22 વર્ષની મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં 14 ઓગસ્ટના રોજ સવારે મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. મહિલાના મોત ના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

मृतका सुषमा ने बीए कर चुकी थी और अब नर्सिंग में दाखिला लिया था।

જાણવા મળી રહ્યું છે કે મહિલા લગ્ન થયા બાદ તેના પિયરમાં રહીને અભ્યાસ કરતી હતી. તેણીએ તેના ભાઈને વાત કરી હતી કે દહેજને લઈને તેના સાસરિયાંઓ તેને હેરાન કરે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના રાજસ્થાનના અજમેરમાંથી સામે આવી રહી છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ સુષ્મા હતું. સુસ્માના લગ્ન 2021 માં એપ્રિલ મહિનામાં કિશન નામના યુવક સાથે થયા હતા.

फोटो 2021 अप्रैल में हुई सुषमा और किशन की शादी की है। (बीच में किशन की बहन राधा)

મળતી માહિતી અનુસાર સુષ્મા ભણતી હતી, એટલે તે લગ્ન બાદ પોતાના પિયરમાં રહીને અભ્યાસ કરતી હતી. લગ્ન બાદ સુષ્મા અમુક વખત જ પોતાના સાસરિયામાં જતી હતી. પરંતુ સુષ્મા જ્યારે તેના સાસરિયામાં જતી ત્યારે સાસરિયાંઓ તેને દહેજ માટે ત્રાસ આપતા હતા. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સાસરીયાઓના ત્રાસથી કંટાળીને સુષ્માએ ઝેરી દવા પીને સુસાઇડ કર્યું છે.

Troubled by husband and in-laws, woman consumed poison | हॉस्पिटल में एडमिट  बहन ने कहा था- मुझे परेशान करते हैं; आरोप- पढ़ाने की किस्त मांगते थे ससुराल  वाले - Dainik Bhaskar

મૃત્યુ પામેલી મહિલાના ભાઈએ જણાવ્યું કે, 13 ઓગસ્ટ ના રોજ સાંજના સમયે સુષ્માના પતિનો ફોન આવ્યો હતો અને તેને સુષ્મા અને દહેજ માટે હેરાન કરી હતી. પછી સુષ્માએ જંતુનાશક દવા પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી પરિવારના સભ્યો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં 14 ઓગસ્ટના રોજ પરિવારજનોએ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુષ્મા હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોતાના ભાઈને કહ્યું હતું કે, “ભાઈ, હું મારા સાસરિયાઓથી નારાજ છું. તેથી મેં આ પગલું ભર્યું છે. ભાઈ મારા દુશ્મનોને સજા થશે પછી જ મારા આત્માને શાંતિ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*