ભાવનગરના 21 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

Published on: 5:03 pm, Thu, 23 December 21

આજકાલ જીવન ટૂંકાવવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ભાવનગરમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં 21 વર્ષના એક યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે.

મળતી માહિતી અનુસાર ભાવનગર શહેર RTO રોડ પર રહેતા એક યુવાનને લેણદારોના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આટલું જ નહીં પરંતુ યુવાને જીવન ટૂંકાવી આપેલા એક સુસાઈડ નોટ પણ લખી હતી.

સુસાઇડ નોટમાં યુવાને લખ્યું હતું કે સુરતને કોઈ વ્યક્તિ દ્વારા મૃતકને નાણાના મુદ્દે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આ ઉપરાંત યુવાને સુસાઇડ નોટમાં પોતાના માતા-પિતા અને પરિવારજનો ની માફી પણ માંગી હતી. બ્રિજેશ વસંત ભાઈ નાકરાણી નામના યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચે આવે તે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉપરાંત યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. આ ઘટનાના થોડા દિવસો પહેલાં બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાવનગરના 21 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*