ઓપરેશન થયા બાદ શરીરમાં સતત દુ:ખાવો થતો હોવાથી આ બહેને માની માં મોગલની માનતા, માં એ કર્યો ચમત્કાર…

કહેવામાં આવે છે કે, માં મોગલના પરચા તો અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. માટે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે.