આ વ્યક્તિને એક લાખ રૂપિયા ખોવાઈ જતાં માં મોગલની માનતા માની, થોડાક દિવસમાં એવો ચમત્કાર થયો કે…

ગુજરાતની અંદર અનેક મા મોગલ ના તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તોની માં મોગલ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તથા વિશ્વાસ છે મા મોગલ પણ કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતી નથી અને તેમની મનોકામના પૂર્ણ કરે છે. મા મોગલે અનેક ભક્તોને તેમના પરચા બતાવ્યા છે. તેવામાં ગુજરાતમાં આવેલું મા મોગલ નું ધામ એટલે કબરાઉ ધામ આ મોગલના ધામમાં અનેક ભક્તો આવી મા મોગલના દર્શન કરી ધન્યતા અનુભવે છે.