લગ્નના 14 વર્ષ બાદ આ બહેનના ખોળે માં મોગલના આશીર્વાદથી થયો દીકરીનો જન્મ, મણિધર બાપુએ જણાવ્યું કે…

માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જાય છે. માં મોગલે તેમના ચરણોમાં આવેલા સેકડો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે.