ગુજરાતની અહી આવેલું છે મિનિ દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણના પગલાના નિશાન હોવાની માન્યતા… જાણો શું છે સત્ય

ગુજરાતમાં શ્રીકૃષ્ણના અનેક તીર્થસ્થાનો આવેલા છે. જેમાં દ્વારકા ડાકોર મથુરા વૃંદાવન જેવા તીર્થ સ્થાનોનો સમાવેશ થાય છે. તેમાં પણ દ્વારકાએ શ્રીકૃષ્ણ માટે એક મહત્વનું કેન્દ્ર છે. કારણ કે, શ્રી કૃષ્ણએ પોતાનું સૌથી વધારે જીવન દ્વારકામાં જ વિતાવ્યું હતું. અહીં જ તેણે અનેક લીલાઓ કરી હતી તેથી જ આ મંદિર દરેક ભક્ત માટે આસ્થા અને શ્રદ્ધાનો પ્રત્યેક બની ગયું છે.