આ ભાઈના એક લાખ રૂપિયા ખોવાઈ જતા માં મોગલની માની માનતા, થોડા જ દિવસમાં એવો ચમત્કાર થયો કે…

માં મોગલના પરચા તો અપરંપાર છે. માતાજી પોતાના ચરણમાં આવતા દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે. અત્યાર સુધીમાં માતાજીએ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે અને લાખો લોકોની મનોકામનાઓ પણ પૂરી કરી છે.