માં મેલડીના આ ચમત્કારી મંદિરે દર્શન માત્રથી દરેક ભક્તોના દુ:ખ-દર્દ થાય છે દૂર, જાણો…

ગુજરાતમાં માતાજીના ઘણા ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે બરવાળા તાલુકાના પાંચ ગામના સીમાડે આવેલા મુગલપુરાના મેલડી માં ના ચમત્કારી મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, મેલડી માતાજીનું આ મંદિર આજે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.