એક દીકરાના મૃત્યુ બાદ આ પરિવારે માં મોગલ પાસે માંગ્યો બીજો દીકરો, માં મોગલના આશીર્વાદથી થયો નિશાનવાળા બાળકનો જન્મ

આપણે દરેક જણ જાણીએ જ છીએ કે, માં મોગલની કૃપા અપરંપાર છે. માટે જ માં મોગલના ચરણમાં દૂર દૂરથી ભક્તો તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. માં મોગલના ચરણમાં આવતા દરેક ભક્તોના દુઃખ માતાજીએ દૂર કર્યા છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માં કહેવામાં આવે છે.