સરકારી નોકરી ન મળતા આ યુવકે માની માં મોગલની માનતા અને થયો ચમત્કાર, મણિધર બાપુએ કહ્યું કે…

તમે સૌ જાણતા જ હશો કે, માં મોગલના પરચા તો અપરંપાર છે. માતાજીનું નામ લેવા માત્રથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. કચ્છના કબરાવ ખાતે બેઠેલી માં મોગલની માનતા માનવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂરી થાય છે. તેમના દુ:ખડાઓ પણ દૂર થાય છે.