માતાજીના આ મંદિરમાં લાલ મરચાથી જ થાય છે હવન, જાણો શું છે આ ચમત્કારિક મંદિરનું રહસ્ય

આપણા ભારત દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને તેઓ પોતાના રહસ્યને ચમત્કારથી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે ત્યારે ઘણા ચમત્કારો એવા હોય છે જેને નજરે જોવા છતાં આશ્ચર્યમાં મુકાઈ જતા હોઈએ છીએ. ત્યારે તમારા મનમાં એક વિચાર આવ્યો હશે કે, આ અદભુત ચમત્કારમાં જરૂર દેવી-દેવતાની શક્તિ છુપાયેલી હશે.