સ્વીડનની ભુરી પહોંચી કાબરાઉ ધામ મણીધર બાપુના આશીર્વાદ લેવા, બાપુએ સાલ ઓઢાડી

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે, હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે. તેવામાં જ્યાં મનુષ્ય પોતાની માણસાઈ ભૂલી જાય છે ત્યારે નિરાશ અને હતાશ થયેલ વ્યક્તિ મદદ માટે પ્રભુ શરણમાં જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, આ સમગ્ર વિશ્વ ભગવાનનુ છે અને તે દિવ્ય શક્તિ જ આ જગત ચલાવે છે. તેવામાં દરેક લોકોનો જગતના પાલનહાર અને સર્જક ભગવાન પર પૂરતો વિશ્વાસ હોય છે.