માં મોગલની કૃપાથી આ દંપતીના આંગણે ઘણા વર્ષો પછી બંધાયું પારણું, માનતા પૂરી કરવા પહોંચી મોગલધામ

આપણે સૌ જાણીએ જ છીએ કે, ગુજરાતમાં આવેલા કરછના કાબરાઉ વાળી માં મોગલના પરચા અપરંપાર છે. લોકો માં મોગલધામ કાબરાઉ ઘણું અંતર કાપીને આવતા હોય છે. માતા મોગલ પાસે ભક્તો સાચા મનથી જે ઈચ્છા માંગે તે માં મોગલ ભક્તોની ઈચ્છા પુરી કરે છે. એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે કે, માં મોગલે ભક્તોની ઇરછા પુરી કરી હોય છે.