શું તમે જાણો છો આજે પણ અહી હાજરા હજૂર બિરાજમાન છે મામાદેવ, છેલ્લા 50 વર્ષથી…

આપણી દેશની ધરતીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કારણ કે, દેશના ખૂણે ખૂણે દેવી-દેવતાઓના મંદિરે આવેલા છે. આજે પણ એવા ઘણા મંદિરો છે જ્યાં દેવી-દેવતાઓ હાજર બિરાજમાન છે. ત્યારે હાલમાં અમે તમને આવા જ એક મામાદેવના એક ચમત્કારી મંદિર વિશે જણાવવાના છીએ.