ભગુડા વાળી માં મોગલ ઘોર કળિયુગમાં પણ સાક્ષાત પરચા પૂરા પાડે છે, સાંભળો માં મોગલના પરચા વિશે…

મિત્રો, મોગલ માતાજી આજે પણ સાક્ષાત પરચા પુરા પાડે છે. ગોહિલવાડનું ભગુડા ગામ, મોગલ સંતો અને સુરાની ભૂમિમાં માતાજીનો વાસ છે અને લગભગ 450 વર્ષ પહેલા માતાજી નળરાજાની તપોભૂમિ એવા ભગુડા ગામમાં પહોંચ્યા હતા. લોકોની આવી શ્રદ્ધાને કારણે આ ઐતિહાસિક કાર્ય માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું બન્યું.