સુરતની માત્ર 14 વર્ષની દીકરીએ રામ મંદિરમાં આપ્યું એટલા લાખ રૂપિયાનું દાન… ચાલો જાણીએ કોણ છે આ દીકરી…

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે શ્રી રામ મંદિર માટે ગુજરાતના અનેક લોકોએ લાખો અને કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. આટલું જ નહીં પરંતુ રામ મંદિરમાં સૌથી વધુ દાન આપનાર વ્યક્તિ પણ ગુજરાતી જ છે.

ત્યારે ગુજરાતના સુરતમાંથી એક 14 વર્ષની દીકરીએ રામ મંદિરમાં આટલા લાખ રૂપિયા નો દાન કર્યું છે. આ દીકરીએ શ્રીરામ કથા કરીને લાખો રૂપિયાનું દાન ભેગું કર્યું છે અને હવે આ દીકરીએ રામ મંદિરમાં તે રૂપિયા દાનમાં આપ્યા છે. તો ચાલો જાણીએ 14 વર્ષની આ દીકરી છે કોણ?

મિત્રો તમને જણાવી દઈએ કે સુરતમાં રહેતી 14 વર્ષની ભાવિકા મહેશ્વરી નામની દીકરીએ રામ મંદિરમાં 52 લાખ રૂપિયાનું દાન કર્યું છે. દીકરીએ રામાયણ કથા કરી હતી અને કથામાં તેને 52 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.

પછી દીકરીએ ભેગું થયેલું આ દાન રામ મંદિર ટ્રસ્ટને દાનમાં આપ્યું હતું. હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ આ નાનકડી એવી દીકરીની જ ચર્ચાઓ ચાલી રહી છે. દીકરીનું આ કાર્ય સાંભળીને લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે અને દીકરીના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*