6 મહિના થી જમ્યા વગર જીવિત રહ્યા છે આ જૈન મુનિ, જૈન મુનિ વિશે ખબર પડતા જ સલમાન ખાને દોડ મૂકી અને…

બોલીવુડ નો સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા પોતાની દરિયા દિલ્હી માટે જાણીતા છે ત્યારે તે એવો મોકો છોડતા નથી જેમાં તેમને માનવતાને સમર્થન કરવાનું મોકો મળતો હોય ત્યારે થોડાક સમય પહેલા સલમાન ખાને જૈન આચાર્ય વિજય હંસ રત્નસુરના 180 દિવસના વ્રત પછી તેઓને મળવા પહોંચ્યા હતા.

આચાર્ય હંસ રત્ના સૂર જાણીતા જૈન આચાર્ય છે અને તેમના શિષ્યોના જણાવ્યા અનુસાર તેઓ જીવનના છેલ્લા બે દાયકામાં કુલ 12 વર્ષ ઉપવાસમાં વિતાવ્યા છે. જૈન ધર્મગ્રંથો અનુસાર ભગવાન મહાવીરે 180 દિવસ સુધી બે વાર ઉપવાસ કર્યા હતા ત્યારે આચાર્ય વિજય જે પણ એકમાત્ર જૈન સાધુ છે જેઓ 180 દિવસ મતલબ જે છ મહિના ઉપવાસ કર્યા છે.

અને આવા ઉપવાસ તેઓએ છ વખત કર્યા છે..બોટ આચાર્ય માત્ર અઢી કલાક જ ઊંઘે છે અને બાકીનો દિવસ તેઓ ધ્યાન પર બેસે છે અને તે બે દિવસમાં બે લીટર ઉકાળેલું પાણી પીવે છે અને આપને જણાવી દઈએ કે આ આચાર્યના પિતા,મોટા ભાઈ અને નાની બહેન સાધુ છે અને દીક્ષા પહેલા તેમનો પરિવાર કચ્છના વાગડના આદોઈ ગામમાં રહેતો હતો.

ઉપવાસ દરમિયાન સલમાન ખાન આચાર્યને મળ્યા હતા અને અહેવાલ અનુસાર આ દરમિયાન આચાર્યએ સલમાન ખાનને જૈન ધર્મના વિવિધ ભાષાઓને પરંપરાઓ વિશે જણાવ્યું હતું અને સલમાન ખાન ઉપરાંત superstar જીતેન્દ્ર અને અન્ય સેલિબ્રિટી પણ તેઓને આશીર્વાદ લેવા માટે પહોંચેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*