ગુજરાતના આ વ્યક્તિએ રામ મંદિર માટે બનાવ્યું 30 કિલોનું અનોખું તાળું… જુઓ તાળાની કેટલીક તસવીરો…

અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરમાં દેશના અલગ અલગ ખૂણામાંથી કેટલીક કિમતી વસ્તુઓ આવી રહી છે. ત્યારે અમદાવાદના એક કરામ વખતે 30 કિલોનું એક અનોખું તાળું તૈયાર કર્યું છે.

આ અનોખું તાળું રામ મંદિરના લગાવવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિર પરિસરમાં કુલ 42 જેટલા દરવાજાઓ છે. જેમાંથી ગર્ભગૃહના દરવાજા પર આ 30 કિલોનું અનોખું તાળો લગાવવામાં આવશે.

આ તાળાની કેટલીક તસવીરો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરનાર ભરત મેવાડાએ જ આ 30 કિલોનું અનોખો તાળું તૈયાર કર્યું છે.

રામ મંદિરની સુરક્ષા ને ધ્યાનમાં લઈને અમદાવાદથી રામભક્તિ 30 કિલોનું અનોખું તાળું બનાવ્યું છે. આ તાળું ગર્ભગૃહમાં લગાવવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે રામ મંદિરનો અખંડ જ્યોતનો સ્તંભ પણ અમદાવાદથી મોકલવામાં આવશે. હાલમાં 30 કિલોના આ અનોખા તાળાની સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચર્ચાઓ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*