ચાલો જાણીએ અંબાણી પરિવારને જમાડનાર આ ગુજરાતી યુવાન કોણ છે…? પોતાના શોખને વ્યવસાય બનાવ્યો અને આજે…

મિત્રો આજે અમે તમને જામનગરના ખેજડીયા ગામના નિકુંજભાઈ વસોયાની વાત કરવાના છીએ. નિકુંજભાઈ ના ઘણા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ખેજડીયા આમ તો પક્ષીઓના અભ્યારણ તરીકે જાણીતી છે, પરંતુ હવે તે ગામ નિકુંજભાઈના ગામ તરીકે પણ ઓળખાય છે.

જો તમે નિકુંજભાઈ વિશે ન જાણતા હોય તો ચાલો આજે તેમના જીવનની કેટલીક વાતો કરીએ. મિત્રો તમને જણાવી દઈએ કે, નિકુંજભાઈ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી બનાવે છે અને આ વાનગીના વિડીયો પણ તેઓ youtube અને અન્ય સોશિયલ મળ્યા પ્લે ફોર્મ પર મૂકે છે.

નિકુંજભાઇ આટલા પ્રખ્યાત બની ગયા છે કે, ભારતના સૌથી અમીર વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીનું પરિવાર પણ તેમને ત્યાં ડિનર કરવા માટે આવ્યું હતું. જેના કેટલાક ફોટો અને વિડીયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે.

મિત્રો તમને જણાવી દઈએ કે નિકુંજભાઈ એ આ મુકામ સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત કરી છે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો છે.  નિકુંજભાઈ ને પહેલેથી જ રસોઈ બનાવવાનું એક અનોખો શોખ છે.

આજે નિકુંજભાઈ રસોઈ બનાવવાના ટેલેન્ટથી એક બ્રાન્ડ બની ગયા છે. તો તમને જણાવી દઈએ કે નિકુંજભાઈએ બનાવેલી સ્વાધ્યાય વાનગીનો ટેસ્ટ અનેક ઉદ્યોગપતિ અને અનેક વિદેશના લોકોએ માણ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*