9 વર્ષનો દીકરો ઘરે કીધા વગર રમવા માટે બહાર જતો રહ્યો, પછી તો બાળક સાથે કંઈક એવું બન્યું કે…આખી ઘટના સાંભળીને રુવાડા બેઠા થઈ જશે…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે દરેક માતા-પિતા માટે બનેલો એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં મંગળવારના રોજ સાંજના સમયે પાણીમાં ડૂબી જવાના કારણે એક પરિવારના મોટા દીકરાનું કરુણ મોત થયું છે.

દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાગળિયા કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

મૃત્યુ પામેલા બાળકની ઉંમર 9 વર્ષની હતી અને તેનું નામ રઘુવીર કુમાર હતું. કહેવામાં આવી રહ્યું છે કે રઘુવીર કોઈને ઘરે કહ્યા વગર ઘરની બહાર નીકળી ગયો હતો અને તે પછી તળાવમાં ન્હાવા માટે ઉતર્યો હતો. આ દરમિયાન રઘુવીર પાણીમાં ડૂબી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું રીબાઈ રીબાઈને મોત થયું હતું.

પછી તો પરિવારના સભ્યોને નવ વર્ષનો રઘુવીર દેખાયો નહીં એટલે પરિવારના સભ્યોએ દીકરાની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. છેવટે પરિવારના સભ્યોએ શંકાના આધારે તરવૈયાઓની મદદથી તળાવમાં બાળકની શોધખોળ કરવી હતી.

આ દરમિયાન બાળકનું મૃતદેહ તળાવમાંથી મળી આવ્યું હતું. દીકરાનું મૃતદેહ મળ્યા બાદ પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતુ. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પછી પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*