ભીંડો ખાવાના શોખીન હોય તેવા 90% લોકો કરે છે આ 2 મોટી ભૂલ..! જો તમારાથી પણ આ ભૂલ થતી હોય તો ચેતી જજો…

Published on: 2:34 pm, Mon, 24 April 23

આપણે સૌ જાણીએ છીએ કે ઋતુ પ્રમાણે શાકભાજીનું સેવન કરવામાં કંઈક અલગ જ મજા હોય છે. એટલું જ નહીં પરંતુ શાકભાજી ખાવાથી શરીરને પ્રોટીન, મિનરલ અને વિટામિન પણ વધારે માત્રામાં મળે છે. ડોક્ટરો દ્વારા પણ ઋતુ પ્રમાણેના અલગ અલગ પ્રકારના શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ ઋતુ પ્રમાણે સેવન કરવામાં ન આવે તો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે.

ઋતુ પ્રમાણે શાકભાજી ખાવાને કારણે શરીરમાં વિટામિનની અછત થતી નથી. એટલું જ નહીં પરંતુ શાકભાજી ખાવાથી આપણા શરીરને જરૂરી એવા પોષક તત્વો અને પ્રોટીન મળી રહે છે. જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઋતુ પ્રમાણે શાકભાજી ખાવાથી મગજ ખૂબ જ તે જ થાય છે. તેથી લોકો જણાવે છે કે ખૂબ નાની ઉંમરથી શાકભાજી ખવડાવવાનું શીખવું જોઈએ.

આપણે સૌ જાણીએ છીએ કે જીવનમાં ભીંડા નું શાક તો ખાધું જ હશે પણ શું તેના ફાયદા અને ગેરફાયદા સાંભળ્યા છે ? તો આજે આપણે ભીંડા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે ભીંડો એક એવો શબ્દ છે કે જે બાળકોથી માંડીને મોટા વૃદ્ધો અને પુરુષોને પણ ભીંડા નું શાક ખૂબ જ ભાવે છે. ભીંડા માંથી અલગ અલગ વાનગીઓ પણ બનાવી હશે.

પરંતુ ભીંડા નું શાક એવું છે કે સૌ કોઈ લોકો તેને પસંદ કરે છે, લોકો અલગ અલગ વાનગીમાં ભીંડા નો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોય છે. જેમાંથી ભીંડા ની શીંગો, ભીંડા નું શાક કે પછી દાળ ફ્રાય જેમાં ભીંડા ને બનાવી શકો છો. પણ શું તમે વિચાર્યું છે કે માણસ ભીંડો ખાતી વખતે બે ભૂલ કરે છે ? જે ભૂલો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ભીંડા ની સાથે બીજા ઘણા પ્રકારની શાકભાજીઓને ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. કારેલા આ ઋતુ ની અંદર ખૂબ જ વેચાય છે તે જ ઋતુમાં ભીંડો પણ ખૂબ જ વેચાય છે. તમને જણાવી દઈએ કે ભીંડો ખાતા પછી ભૂલથી પણ ક્યારે કારેલા ખાવા જોઈએ નહીં. જેનાથી શરીરની અંદર ઝેર ફેલાઈ જાય છે અને શરીરને ઘણી એવી ઈજ્જા પણ પહોંચી શકે છે. એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ભીંડો ખાવામાં આવે ત્યારબાદ કારેલાનું સેવન કરવું જોઈએ નહીં.

ભીંડો અને મૂળાને પણ એક સાથે ખાવા જોઈએ નહીં. એક સાથે ખાવાથી શરીરમાં ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે, જેવી રીતે ભીંડો અને કારેલા સાથે ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. તેવી જ રીતે ભીંડો અને મૂળા ખાવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે. તેથી આપણે આ ભૂલો વારંવાર કરવી જોઈએ નહીં જેથી આપણા શરીરને કોઈપણ જાતનું નુકસાન થાય નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભીંડો ખાવાના શોખીન હોય તેવા 90% લોકો કરે છે આ 2 મોટી ભૂલ..! જો તમારાથી પણ આ ભૂલ થતી હોય તો ચેતી જજો…"

Leave a comment

Your email address will not be published.


*