700 વર્ષ જુના હનુમાનજીના આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે એવા ચમત્કાર કે…

દિલ્હી નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણાના કંટાળેશ્વર હનુમાનજી મંદિર નું અનેરુ મહત્વ છે. અહીં દોસ્તો 700 વર્ષ જૂના હનુમાનજીના દર્શન માત્રથી મનમાં રાખેલ તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે.

એના પગલે પ્રતિ દિવસ ભાવિ ભક્તોની પીડ દિવસે ને દિવસે જામતી જાય છે અને ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર થી ભક્તો ભગવાન હનુમાનના દર્શન કરવા માટે આવે છે.સાબરકાંઠા માંથી પસાર થતા નેશનલ હાઇવે 8 નંબર નજીક પ્રેરણા ગામ થી બે કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે

અને અહીં હનુમાનજીની 700 વર્ષ જૂની જૂની ઘટનાઓ છે. હિંમતનગરના રાજવીને કાંટામાં રહેલા હનુમાનજીએ સપનામાં આવી સ્વયંસિદ્ધ પ્રતિમા ની વાત કરી હતી. સ્થાનિક મહંત દ્વારા કાંટામાં રહેલા હનુમાનજીને સિદ્ધ કરાતા કંટાળેશ્વર હનુમાનજી નામ પડાયું છે.

કંટાળેશ્વર હનુમાનજી મંદિર આવનારા દરેક વ્યક્તિનો મનોકામનાઓ એકમાત્ર દર્શનથી પૂરી થતી આવે છે. કહેવાય છે કે જેમને પણ વળગાડ હોય કે ભૂત પ્રેત હોય તે લોકોની તકલીફ પણ અહી દર્શન કરવાથી દૂર થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*